Top Tags
    Latest Story
    વિશ્વ પર્યાવરણ દિવસFACT of India Times Newsતાપી જિલ્લામાં વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન –Tapi Newsઆંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાયજૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગીચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈમહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છેવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમસ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન
    ભાવનગરના હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખેડૂત કેન્દ્રિત પ્રેરણાત્મક મુલાકાત


    ભાવનગર જિલ્લાના હણોલ ગામે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ખેડૂત કેન્દ્રિત અને પ્રેરણાત્મક મુલાકાત યોજાઈ હતી. રાજ્યપાલશ્રીના આ પ્રવાસે સાદગી, સંવેદના અને ગ્રામ્ય ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું.…


    આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન: નશામુક્ત, સ્વચ્છ અને સમરસ સમાજ માટે સંકલ્પ


    ભાવનગર જિલ્લાના હણોલ ગામે આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત ભવ્ય રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો, સામાજિક…


    નવસારીના સાઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ એન્ડ કાઈટ ફેસ્ટિવલ–2025નું ભવ્ય ઉદ્ઘાટન, નગરપાલિકાની એપ અને કોફી ટેબલ બુકનું વિમોચન


    નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફૂડ એન્ડ કાઈટ ફેસ્ટિવલ–2025નું સાઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અને ઉત્સાહભર્યું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલ…


    દાહોદ જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં ‘પોષણ ઉડાન’ની ઉજવણી, સ્વસ્થ માતા–બાળકથી સુપોષિત ભારતનો સંદેશ


    દાહોદ જિલ્લામાં ‘સુપોષિત ભારત’ના સંદેશને સાકાર કરવા માટે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણ ઉડાન’ કાર્યક્રમની વ્યાપક ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં આ…


    છોટાઉદેપુર જિલ્લામાં 25 શિક્ષણ સહાયકોને ફુલ પગારના ઓર્ડર અર્પણ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે સન્માન કાર્યક્રમ


    છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકો માટે એક આનંદદાયક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના કરકમળે જિલ્લાની વિવિધ સરકારી માધ્યમિક…


    VNSGU ખાતે રાજ્યસ્તરીય અન્ડર-1 એથ્લેટિક્સ મીટનું સફળ સમાપન, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌટની વિશેષ હાજરી


    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે યોજાયેલ રાજ્યસ્તરીય અન્ડર-1 એથ્લેટિક્સ મીટનું ચાર દિવસીય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સમાપન સમારોહમાં સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌટની વિશેષ હાજરી…


    મંડવી રિવરફ્રન્ટ ખાતે જિલ્લા આયુષ મેળાનું આયોજન, સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં 100થી વધુ લોકોએ લીધો લાભ


    રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામક કચેરી ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા જિલ્લા આયુષ અધિકારી ડૉ. મિલન દશોણ્ડીની માર્ગદર્શિકા અનુસાર સુરત જિલ્લા પંચાયતના આયુષ શાખા દ્વારા મંડવી રિવરફ્રન્ટ ખાતે…


    રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026 અંતર્ગત સોનગઢ એસ.ટી. બસ સ્ટેન્ડ પર જનજાગૃતિ અભિયાન, મુસાફરો અને ડ્રાઇવરોને માર્ગ સલામતીનું માર્ગદર્શન


    રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો–2026 અંતર્ગત સોનગઢ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસાફરો, એસ.ટી. બસ ડ્રાઇવરો તથા જાહેર જનતામાં…


    અમદાવાદના આકાશમાં રંગોનો ઉત્સવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે IKF-2026નું કર્યું ભવ્ય ઉદ્ઘાટન


    અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રંગબેરંગી પતંગોથી આકાશ ઝળહળી ઉઠ્યું હતું, જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (International Kite Festival – IKF 2026)નું…


    જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે અદાલજ વાવની લીધી મુલાકાત, ઐતિહાસિક સ્થાપત્ય અને નકશીકામથી થયા પ્રભાવિત


    જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મર્ઝ ગુજરાત પ્રવાસ દરમિયાન વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર અદાલજ વાવની મુલાકાતે પહોંચ્યા હતા. ગાંધીનગર જિલ્લાના અદાલજ ખાતે સ્થિત આ પ્રસિદ્ધ પગથિયાવાળા વાવને જોઈને તેઓ ભારતીય પ્રાચીન स्थापત્ય…