ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોને લઈ રાજ્ય સરકાર સક્રિય: ઉપમુખમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થિતિની સમીક્ષા કરી, 22 નિષ્ણાત ડોક્ટરોની ટીમ તૈનાત
ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા ટાઇફોઇડના કેસોને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સક્રિય બની છે. ઉપમુખમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની માહિતી મેળવી હતી તેમજ દર્દીઓ…
સામાજિક ન્યાય રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન લોયરે કામરેજના અંબોલી સ્થિત ‘જન્નીધામ’ મહિલા સુરક્ષા ગૃહની મુલાકાત લીધી
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન લોયરે કામરેજ તાલુકાના અંબોલી ખાતે આવેલ ‘જન્નીધામ’ મહિલા સુરક્ષા ગૃહની ઔપચારિક મુલાકાત લીધી હતી. આ મહિલા સુરક્ષા ગૃહ ગુજરાત રાજ્ય…
જૂનાગઢ જિલ્લાના બીલખા ખાતે જિલ્લા કક્ષાની બીજી પશુપાલન શિબિર યોજાઈ, ૩૦૦થી વધુ પશુપાલકોએ લીધો લાભ
જૂનાગઢ જિલ્લાના બીલખા ખાતે જિલ્લા કક્ષાની બીજી પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં જૂનાગઢ, ભેસાણ અને…
દાહોદના ખારેડી જિલ્લા તાલીમ ભવન ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, મંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે ઉદ્ઘાટન
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખારેડી સ્થિત જિલ્લા તાલીમ ભવન ખાતે જિલ્લા સ્તરીય બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન તથા…
પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત યોજના બની ‘આરોગ્ય સંજીવની’, 1.28 લાખ દર્દીઓને ₹315 કરોડની નિઃશુલ્ક સારવારનો લાભ
પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હવે ‘આરોગ્ય સંજીવની’ તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ પાટણ જિલ્લામાં અત્યાર…
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે GPSC પરીક્ષા અંગે વિડિઓ કોન્ફરન્સ, ચેરમેન શ્રી હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ માર્ગદર્શન
દાહોદ જિલ્લા સેવા સદન, છાપરી ખાતે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની આવનારી પરીક્ષા સંદર્ભે GPSCના ચેરમેનશ્રી હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ વિડિઓ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી…
અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ૫૪મા શૈક્ષણિક–વહીવટી અધિવેશનનો ભવ્ય પ્રારંભ, ૩૫૦૦થી વધુ આચાર્યશ્રીઓની ઉપસ્થિતિ
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ૫૪મા શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યભરના ૩૫૦૦થી વધુ આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ રાજ્યકક્ષાના અધિવેશનમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી નવી…
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ અંતર્ગત મોરબીમાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ, ₹2470 કરોડના MoU સાથે ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છ અંતર્ગત મોરબી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસની મજબૂત તસવીર સામે આવી. રાજ્યમાં ઉદ્યોગ વિકાસની ગતિ વધારવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં…
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ગાંધીધામમાં વાયબ્રન્ટ કચ્છ જિલ્લા સ્તરીય કાર્યક્રમ, ₹8500 કરોડના MoU સાથે 334 MSME એકમોનું કરાર
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે વાયબ્રન્ટ કચ્છ જિલ્લા સ્તરીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ…
મહાત્મા મંદિરે GSRTCના 4742 નવ નિયુક્ત કર્મચારીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માર્ગદર્શન
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર લેવલના ઉમેદવારોને નિમણૂકપત્રો અર્પણ કરવામાં આવ્યા. આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…















