ગુજરાત યુનિવર્સિટીના 74મા દીક્ષાંત સમારોહમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ
ગુજરાત યુનિવર્સિટીના 74મા દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન માનનીય કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે તેમણે ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો ‘માતૃ દેવો ભવ, પિતૃ દેવો…
રાજ્યના બાળકોના પોષણ અને પ્રાથમિક શિક્ષણને નવી ઊર્જા: 3,691 નવી નિમણૂક પામેલ આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ પૂર્ણ
રાજ્યના નાનાં બાળકોના પોષણ અને પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે રાજ્યભરમાં 3,691 નવી નિમણૂક પામેલ આંગણવાડી કાર્યકરો માટે બે દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક…
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની સ્થળ પર સમીક્ષા કરી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે સોમનાથ મહાદેવના પાવન દર્શન કર્યા હતા. આ અવસરે તેમણે મંદિર પરિસર સહિત સોમનાથના મહત્વના સ્થળોની મુલાકાત લઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી…
છોટાઉદેપુરની સાસુ-વહુએ પરંપરાગત રસોઈકળાથી રચ્યો ગ્લોબલ બ્રાન્ડ, પાપડીનો સ્વાદ પહોંચ્યો અમેરિકા-કેનેડા સુધી
આધુનિક જીવનની ઝડપી દોડ વચ્ચે પણ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો આજે પણ પોતાની પરંપરા, સંસ્કાર અને સ્વાદને જીવંત રાખી રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયક કહાની છે સોડમ તાલુકાના તોતરમાતા…
૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ, મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ફ્લેગ ઓફ કરી ખેલાડીઓમાં ભરી ઉત્સાહની ઉર્જા
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તેમજ જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે વહેલી સવારે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ આપી ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો.…
મેવડમાં શિક્ષણ અને સંસ્કારનું સંગમ: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે શૈક્ષણિક ભવન અને પ્રવેશદ્વારનું લોકાર્પણ
“શિક્ષણથી સંસ્કાર અને સંસ્કારથી સમાજનું નિર્માણ થાય છે” આ વિચારને સાકાર કરતી એક મહત્વપૂર્ણ ઘટના મેવડ ખાતે યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કિસાન ભારતી આર્ટસ એન્ડ સાયન્સ…
વિરનગરથી ખાડવાવડી માર્ગના રીસર્ફેસિંગ કામની શરૂઆત, જસદાણ તાલુકામાં રૂ. 3 કરોડના વિકાસકાર્યોને ગતિ
ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદાણ તાલુકાના વિરનગરથી ખાડવાવડી સુધીના માર્ગના રીસર્ફેસિંગ કામની શરૂઆત કરવામાં આવી હતી. અંદાજે 5 કિલોમીટર લાંબા આ માર્ગનું…
કણેસરા અને પાટિયાળીમાં નવી માધ્યમિક શાળાઓનું લોકાર્પણ, મંત્રી કુવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં શિક્ષણ સુવિધાનો વિસ્તાર
ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાએ આજે રાજકોટ જિલ્લાના જસદાણ તાલુકાના કણેસરા ગામ તેમજ વિંછિયા તાલુકાના પાટિયાળી ગામમાં નવીન માધ્યમિક શાળાઓનું લોકાર્પણ કર્યું હતું. કણેસરા…
ગુજરાત બન્યું યાયાવર અને સ્થાનિક પક્ષીઓનું સ્વર્ગ: 2024-25માં 8.33 લાખથી વધુ પક્ષીઓએ રાજ્યમાં કરી આવક
ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક વિકાસ અને સંસ્કૃતિ માટે જ નહીં, પરંતુ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓ માટે પણ એક પ્રિય અને સુરક્ષિત ઘર તરીકે ઓળખાય છે. રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારો, વેટલેન્ડ્સ…
ગાંધીનગરમાં પાણીજન્ય ટાઈફોઈડ મુદ્દે અમિતભાઈ શાહના કડક આદેશ: યુદ્ધના ધોરણે કામગીરી, સારવારથી લઈ ભોજન વ્યવસ્થા સુધી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર શહેરમાં પાણીજન્ય ટાઈફોઈડના શંકાસ્પદ કેસોની સ્થિતિને ગંભીરતાથી લઈને તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા…
આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય
જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
ચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈ
મહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છે
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન


































































































