Top Tags
    Latest Story
    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાયજૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગીચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈમહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છેવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમસ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાનરાષ્ટ્રપ્રથમના સંકલ્પ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સાદગી અને આર્થિક સ્વરક્ષણનો સંદેશસોમનાથ અમૃતપર્વને લઈને પ્રેસ કોન્ફરન્સ : વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની આપવામાં આવી માહિતીતાપીમાં પ્રિ-મોન્સૂન તૈયારી તેજ : કલેક્ટર ડૉ. વિપીન ગર્ગે આપ્યા 24×7 કંટ્રોલરૂમ કાર્યરત રાખવાના નિર્દેશસોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો : જનસમુદ્રે ઉત્સાહભેર કર્યું સ્વાગત

    Today Update

    Main Story

    વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં ભરૂચના દિવ્યેશભાઈની ઇકો-ફ્રેન્ડલી પેન્સિલ બની આકર્ષણનું કેન્દ્ર


    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અંતર્ગત યોજાયેલા પ્રદર્શન દરમિયાન ભરૂચના યુવા ઉદ્યોગસાહસિક દિવ્યેશભાઈ દ્વારા બનાવવામાં આવેલી ઇકો-ફ્રેન્ડલી પેન્સિલ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. પર્યાવરણને બચાવવાનો અનોખો…


    દક્ષિણ ગુજરાતમાં મેંગો ફેસ્ટિવલનો રંગારંગ આરંભ: 72 જાતની કેરીઓનું પ્રદર્શન, ખેડૂતોને સીધો વેચાણનો મોકો


    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતના અંતર્ગત ગુજરાત એગ્રો અને બાગાયત વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત મેંગો ફેસ્ટિવલ અને મેંગો વેરાયટી એક્ઝિબિશનને ભારે પ્રતિસાદ મળ્યો છે. આ અનોખા કાર્યક્રમમાં દક્ષિણ…


    હજીરાથી કૈગા ન્યુક્લિયર પ્રોજેક્ટ માટે રિએક્ટર એન્શીલ્ડ રવાના, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી લીલી ઝંડી


    સુરતના હજીરા સ્થિત એલ એન્ડ ટી લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલા કૈગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (યુનિટ 5 અને 6) માટેના મહત્વપૂર્ણ ‘રિએક્ટર એન્શીલ્ડ’ને આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી…


    સુરતમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન થીમ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર


    સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તા. 1 થી 5 મે 2026 દરમિયાન વિશેષ થીમ પેવેલિયનનું આયોજન કરવામાં…


    ઓલપાડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, ‘બેક ટુ નેચર’નો સંદેશ ગુંજ્યો


    સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જીણોદ ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ…


    સુરત મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, જીણોદ ગામે ઓબીસી પરિવાર સાથે સાદગીભર્યો ભોજન


    સુરત જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામે ઓબીસી પરિવારના વિજયાબેન રામજીભાઈ પટેલના ઘરે જઈ સાદગીભર્યો ભોજન કરી ગ્રામ્ય જીવન સાથેનો નજીકનો સંબંધ વ્યક્ત કર્યો હતો.…


    બેલમપર ગામે આધુનિક શિક્ષણ તરફ મોટું પગલું, ઉચ્ચતર માધ્યમિક શાળાનું ભૂમિપૂજન સંપન્ન


    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બેલમપર ગામે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના…


    જીણોદ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે વિદ્યાર્થીઓએ કર્યો યોગાભ્યાસ, સ્વસ્થ જીવન માટે આપ્યો સંદેશ


    સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જીણોદ ગામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શાળામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ સવારે વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગ અને પ્રાણાયામ કરીને સ્વસ્થ જીવનનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો…


    કરંજ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રેરણાદાયી પ્રવાસ, પ્રાકૃતિક ખેતીને અપાવ્યો પ્રોત્સાહન


    સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરંજ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ લાડના પ્રાકૃતિક ખેતરની મુલાકાત લઈને ખેડૂતોને નવી દિશા અને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ખેતી અને…


    જિનોડ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સાદગીભર્યો ભોજન, પશુપાલક પરિવાર સાથે આત્મીય સંવાદ


    સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જિનોડ ગામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એક પશુપાલન સાથે સંકળાયેલા પરિવારના ઘરે સાદગીભર્યું ભોજન લઈ ગ્રામ્ય જીવનની નજીકથી અનુભૂતિ કરી હતી. રાજ્યપાલશ્રીએ પરિવારના તમામ સભ્યો સાથે…