પેટલાદ તાલુકાના સિહોળ ગામના લાલપુરા વિસ્તારના આંગણવાડી કેન્દ્રની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, બાળકો સાથે શૈક્ષણિક રમતો રમી પોષણ અને આરોગ્યની તપાસ

પેટલાદ તાલુકાના સિહોળ ગામના લાલપુરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રની મુખ્યમંત્રીએ મુલાકાત લઈને કેન્દ્રમાં ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, બાળકોના પોષણ,…

ગાંધીનગરમાં ‘શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ 2025-26’ યોજાયો, 565 પશુપાલકોને ₹91 લાખથી વધુની પ્રોત્સાહક રાશિ

ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ 2025-26’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્યભરના શ્રેષ્ઠ પશુપાલકોને પ્રોત્સાહન આપવાનો અને…

અમદાવાદ સ્થિત બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નો 79મો સ્થાપના દિવસ ઉજવાયો, આત્મનિર્ભર ભારત માટે ગુણવત્તા પર ભાર

અમદાવાદ સ્થિત બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ગાંધીનગરમાં 79મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા…

ગાંધીનગરમાં ટાઈફોઈડ રોગચાળા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી, પાણીજન્ય રોગ અટકાવવા કડક દિશાનિર્દેશ

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ…

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બોટાદમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ, ૪૭૮ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લામાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોના જીવનને વધુ…

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ઉદ્યોગકારો સાથે સંવાદ, પ્રશ્નોના તાત્કાલિક ઉકેલથી રોકાણ અને વ્યવસાય વિકાસને મળશે વેગ

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના નાના અને મોટા ઉદ્યોગકારોના પ્રશ્નો, રજૂઆતો અને સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તો…

સોમનાથ સ્વાભિમાન મહોત્સવ: અખંડ આસ્થાના 1000 વર્ષ, શ્રદ્ધા અને સંસ્કૃતિનું ચિરંજીવ પ્રતીક સોમનાથ

સોમનાથ સ્વાભિમાન મહોત્સવ અંતર્ગત અખંડ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ક્ષણ દેશભરમાં ગૌરવ અને ભાવનાથી ઉજવાઈ રહી છે. ઈસવીસન 1026માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ…

‘ગૌ સેવા એ જ પ્રભુ સેવા’ને સાકાર કરતા ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક મહેન્દ્રભાઈ પટેલ

‘ગૌ સેવા એ જ પ્રભુ સેવા’ની ભાવનાને જીવનમાં ઉતારીને પશુપાલન ક્ષેત્રે અનોખું અને પ્રેરણાદાયી કાર્ય કરી રહેલા ગાંધીનગર જિલ્લાના સાંતેજ ગામના ખેડૂત શ્રી મહેન્દ્રભાઈ પટેલને ‘શ્રેષ્ઠ પશુપાલક’ તરીકે સન્માનિત કરવામાં…

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર–કચ્છમાં બ્લુ ઇકોનોમીનું નવું યુગ, કચ્છનો દરિયાકિનારો બનશે વિકાસનું પાવરહાઉસ

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારમાં બ્લુ ઇકોનોમીને નવી દિશા અને ગતિ આપવાની ગુજરાત સરકારની દ્રઢ પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ બની છે. કચ્છના દરિયાકિનારે બ્લુ ઇકોનોમીનું શક્તિશાળી કેન્દ્ર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ઉદ્યોગો સાથે અડગ રીતે ઉભી: રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ઉદ્યોગકારો સાથે સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ અને ઉદ્યોગમૈત્રી નીતિઓના પરિણામે ગુજરાત આજે દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે. રાજ્ય સરકાર હંમેશાં ઉદ્યોગો સાથે ઊભી રહીને તેમને જરૂરી સહયોગ, પ્રોત્સાહન…