દક્ષિણ ગુજરાતમાં મેંગો ફેસ્ટિવલનો રંગારંગ આરંભ: 72 જાતની કેરીઓનું પ્રદર્શન, ખેડૂતોને સીધો વેચાણનો મોકો
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતના અંતર્ગત ગુજરાત એગ્રો અને બાગાયત વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત મેંગો ફેસ્ટિવલ અને મેંગો વેરાયટી એક્ઝિબિશનને ભારે પ્રતિસાદ મળ્યો છે. આ અનોખા કાર્યક્રમમાં દક્ષિણ…
હજીરાથી કૈગા ન્યુક્લિયર પ્રોજેક્ટ માટે રિએક્ટર એન્શીલ્ડ રવાના, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી લીલી ઝંડી
સુરતના હજીરા સ્થિત એલ એન્ડ ટી લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલા કૈગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (યુનિટ 5 અને 6) માટેના મહત્વપૂર્ણ ‘રિએક્ટર એન્શીલ્ડ’ને આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી…
સુરતમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન થીમ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર
સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તા. 1 થી 5 મે 2026 દરમિયાન વિશેષ થીમ પેવેલિયનનું આયોજન કરવામાં…
ઓલપાડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, ‘બેક ટુ નેચર’નો સંદેશ ગુંજ્યો
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જીણોદ ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ…
સુરત મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, જીણોદ ગામે ઓબીસી પરિવાર સાથે સાદગીભર્યો ભોજન
સુરત જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામે ઓબીસી પરિવારના વિજયાબેન રામજીભાઈ પટેલના ઘરે જઈ સાદગીભર્યો ભોજન કરી ગ્રામ્ય જીવન સાથેનો નજીકનો સંબંધ વ્યક્ત કર્યો હતો.…
બેલમપર ગામે આધુનિક શિક્ષણ તરફ મોટું પગલું, ઉચ્ચતર માધ્યમિક શાળાનું ભૂમિપૂજન સંપન્ન
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બેલમપર ગામે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના…
જીણોદ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે વિદ્યાર્થીઓએ કર્યો યોગાભ્યાસ, સ્વસ્થ જીવન માટે આપ્યો સંદેશ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જીણોદ ગામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શાળામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ સવારે વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગ અને પ્રાણાયામ કરીને સ્વસ્થ જીવનનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો…
કરંજ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રેરણાદાયી પ્રવાસ, પ્રાકૃતિક ખેતીને અપાવ્યો પ્રોત્સાહન
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરંજ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ લાડના પ્રાકૃતિક ખેતરની મુલાકાત લઈને ખેડૂતોને નવી દિશા અને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ખેતી અને…
જિનોડ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સાદગીભર્યો ભોજન, પશુપાલક પરિવાર સાથે આત્મીય સંવાદ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જિનોડ ગામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એક પશુપાલન સાથે સંકળાયેલા પરિવારના ઘરે સાદગીભર્યું ભોજન લઈ ગ્રામ્ય જીવનની નજીકથી અનુભૂતિ કરી હતી. રાજ્યપાલશ્રીએ પરિવારના તમામ સભ્યો સાથે…
બાલાસિનોરમાં NEET પરીક્ષાની તૈયારી તેજ: કલેક્ટર Arpit Sagar દ્વારા સમીક્ષા બેઠક
બાલાસિનોરમાં આવનારી NEET પરીક્ષાની પૂર્વ તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટર Arpit Sagarના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરીક્ષાની વ્યવસ્થાઓ, વિદ્યાર્થીઓની સુવિધા અને સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી…















