મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના ત્રણ વર્ષ: સુશાસન હેઠળ રાજ્યમાં આરોગ્ય સેવાઓ જનજન સુધી પહોંચી
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળના ત્રણ વર્ષ સુશાસન, સંવેદનશીલતા અને વિકાસના મજબૂત આધારસ્તંભ તરીકે નોંધાયા છે. આ સમયગાળામાં રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ પહેલો અમલમાં મૂકી…
ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં
ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ મહોત્સવ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ…
ડાંટીવાડા સ્થિત 21 બટાલિયન BSF ખાતે ત્રણ દિવસીય ધ્યાન શિબિરનું આયોજન, જવાનોને તણાવ વ્યવસ્થાપન માટે માર્ગદર્શન
ડાંટીવાડા ખાતે સ્થિત 21મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં ત્રણ દિવસીય ધ્યાન અને તણાવ વ્યવસ્થાપન વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું,…
માંડવી તાલુકામાં M.M. સેક્શન-2 દ્વારા નવી કોમર્સ કોલેજનું નિર્માણ શરૂ, યુવાનોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણની સુવિધા
માંડવી તાલુકાના યુવાનો માટે ઉચ્ચ શિક્ષણના નવા અવસર ખુલશે તેવા હેતુથી M.M. સેક્શન-2 દ્વારા નવી કોમર્સ કોલેજના ભવન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ કોલેજ શરૂ…
બારડોલી તાલુકાના ઉમરખ ગામે વિદ્યાભારતી નર્સિંગ સ્કૂલમાં ‘ધૂમ્રપાન પ્રતિબંધ’ કાર્યક્રમ, યુવાનોને નશામુક્ત અને સ્વસ્થ ભારત માટે પ્રેરણા
બારડોલી તાલુકાના ઉમરખ ગામે આવેલી વિદ્યાભારતી નર્સિંગ સ્કૂલમાં ભારત સરકારની ‘તંબાકુ મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત ‘ધૂમ્રપાન પ્રતિબંધ’ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરત જિલ્લા તમાકુ નિયંત્રણ…
સુરતના નવા ભટાર ખાતે નવનિર્મિત આદિવાસી સમાજ ભવનનું લોકાર્પણ, રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે આપી સમાજ એકતાની પ્રેરણા
સુરત શહેરના નવા ભટાર વિસ્તારમાં સમસ્ત આદિવાસી સમાજ–સુરત શહેર દ્વારા નવનિર્મિત આદિવાસી સમાજ ભવનને રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી માનનીય ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે લોકાર્પણ…
સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 123 કેસોનું સમાધાન
સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 123 કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતના આયોજનથી ન્યાયિક પ્રક્રિયાને ઝડપી, સરળ અને…
મુખ્યમંત્રી રાહત ફંડ’ કેન્સર દર્દીઓ માટે જીવનરેખા સાબિત, 2021–25 દરમિયાન 2106 દર્દીઓને ₹31.55 કરોડથી વધુની સહાય
ગુજરાત સરકારનું ‘મુખ્યમંત્રી રાહત ફંડ’ આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે સાચી અર્થમાં જીવનરેખા બની રહ્યું છે. ખાસ કરીને કેન્સર જેવી ગંભીર અને ખર્ચાળ બીમારી સામે સંઘર્ષ કરતા દર્દીઓ માટે…
નિવાસી વધારાના કલેક્ટર વી.સી. બોડાણાને વિદાય, ડૉ. પ્રધ્યુમન વાઝાના બદલી નિમિત્તે વિદાય સમારોહ યોજાયો
જિલ્લા વહીવટીતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર નિવાસી વધારાના કલેક્ટર શ્રી વી.સી. બોડાણાને સન્માનસભર વિદાય આપવામાં આવી હતી. તેમની બદલી થવાથી તથા ડૉ. પ્રધ્યુમન વાઝાની વ્યક્તિગત સચિવ તરીકે નિમણૂક થવાના પ્રસંગે વિદાય…
સમી તાલુકાના વાઘપૂરા ગામે રૂ. 1.19 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ, મંત્રી સ્વરૂપજી ઠાકોરે શિક્ષણને આપ્યું પ્રાથમિક સ્થાન
પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપૂરા ગામે પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. 1,19,00,000/- ના ખર્ચે તૈયાર થયેલ આ…
આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય
જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
ચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈ
મહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છે
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન
રાષ્ટ્રપ્રથમના સંકલ્પ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સાદગી અને આર્થિક સ્વરક્ષણનો સંદેશ
સોમનાથ અમૃતપર્વને લઈને પ્રેસ કોન્ફરન્સ : વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની આપવામાં આવી માહિતી
તાપીમાં પ્રિ-મોન્સૂન તૈયારી તેજ : કલેક્ટર ડૉ. વિપીન ગર્ગે આપ્યા 24×7 કંટ્રોલરૂમ કાર્યરત રાખવાના નિર્દેશ
સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો : જનસમુદ્રે ઉત્સાહભેર કર્યું સ્વાગત


































































































