Top Tags
    Latest Story
    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાયજૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગીચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈમહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છેવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમસ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાનરાષ્ટ્રપ્રથમના સંકલ્પ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સાદગી અને આર્થિક સ્વરક્ષણનો સંદેશસોમનાથ અમૃતપર્વને લઈને પ્રેસ કોન્ફરન્સ : વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની આપવામાં આવી માહિતીતાપીમાં પ્રિ-મોન્સૂન તૈયારી તેજ : કલેક્ટર ડૉ. વિપીન ગર્ગે આપ્યા 24×7 કંટ્રોલરૂમ કાર્યરત રાખવાના નિર્દેશસોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો : જનસમુદ્રે ઉત્સાહભેર કર્યું સ્વાગત

    Today Update

    Main Story

    ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલકી સેવા લોન ટેનિસ ટૂર્નામેન્ટ 2025-26નો શુભારંભ


    ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય વહીવટી સચિવાલય વેલફેર કમિટીના આયોજન હેઠળ અખિલ ભારતીય મુલકી સેવા લોન ટેનિસ ટૂર્નામેન્ટ 2025-26નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ સ્પર્ધાનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાજ્યના મુખ્ય સચિવ…


    ગાંધીનગરમાં ISAME-2025 ફોરમનું ભવ્ય આયોજન, મુખ્યમંત્રીએ કર્યો શુભારંભ


    ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં લાયન્સ ઇન્ટરનેશનલના 53મા ISAME-2025 ફોરમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય ફોરમનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમળે શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું…


    જીવરાજપુરા મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય ગ્રીન સ્કૂલ એવોર્ડ–2025


    ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે વધુ એક ગૌરવસભર સિદ્ધિ સામે આવી છે. ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા જીવરાજપુરા મુવાડા પ્રાથમિક શાળાએ દેશભરની 720 શાળાઓને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય…


    મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પ્રદર્શન સૂચકાંક (GPI) અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી


    ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ગુજરાત સરકારના વિભાગો દ્વારા ગુડ ગવર્નન્સ પ્રદર્શન સૂચકાંક (Governance Performance Index – GPI) હેઠળ થયેલી પ્રગતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન…


    રિયા પંચાલને સરદાર પટેલ યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં 5 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને “ગોલ્ડન ગર્લ”નો ખિતાબ


    નડિયાદની ગૌરવવંતી દીકરી રીયા મનોજભાઈ પંચાલએ સરદાર પટેલ યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં અજોડ સિદ્ધિ મેળવી યુનિવર્સિટીના ઇતિહાસમાં નામ લખી દીધું છે. રાજ્યપાલશ્રીના હસ્તે 5 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને રિયા “ગોલ્ડન…


    નડિયાદની સી.બી. પટેલ આર્ટ્સ કોલેજમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો


    નડિયાદ સ્થિત સી.બી. પટેલ આર્ટ્સ કોલેજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, નડિયાદ દ્વારા મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કાયદાકીય જાગૃતિ આપવાનો તેમજ…


    તરસાલી ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું સફળ આયોજન, યુવાનોને રોજગાર અને કૌશલ્ય વિકાસની મહત્વપૂર્ણ તક


    તરસાલી ખાતે આવેલ મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગારની તક ઉપલબ્ધ કરાવવાનો તેમજ કૌશલ્ય…


    નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને પારૂલ યુનિવર્સિટીનો ભવ્ય પદવીદાન સમારોહ સંપન્ન


    ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને વડોદરા સ્થિત પારૂલ યુનિવર્સિટી ખાતે ભવ્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સુશાસન સપ્તાહ 2025 અને સારા શાસન દિવસના અનુસંધાને યોજાયેલ આ સમારોહ…


    હેલ્ધી ગુજરાત, ઓબેસિટી મુક્ત ગુજરાત: ફિટ ઈન્ડિયા અભિયાનમાં જોડાવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહ્વાન


    હેલ્ધી ગુજરાત અને ઓબેસિટી મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે સમગ્ર રાજ્યમાં આરોગ્ય જાગૃતિને નવી દિશા મળી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ મુજબ શરૂ કરાયેલા ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત…


    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનોખો અનુભવ: આણંદના પલોલ ગામે પ્રાથમિક શાળામાં રાત્રી વિશ્રામ


    ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની લાગણીનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામે આવેલ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલશ્રીએ રાત્રી વિશ્રામ…