Top Tags
    Latest Story
    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાયજૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગીચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈમહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છેવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમસ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાનરાષ્ટ્રપ્રથમના સંકલ્પ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સાદગી અને આર્થિક સ્વરક્ષણનો સંદેશસોમનાથ અમૃતપર્વને લઈને પ્રેસ કોન્ફરન્સ : વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની આપવામાં આવી માહિતીતાપીમાં પ્રિ-મોન્સૂન તૈયારી તેજ : કલેક્ટર ડૉ. વિપીન ગર્ગે આપ્યા 24×7 કંટ્રોલરૂમ કાર્યરત રાખવાના નિર્દેશસોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો : જનસમુદ્રે ઉત્સાહભેર કર્યું સ્વાગત

    Today Update

    Main Story

    “જનજાતિય ગૌરવ દિવસ-2025” અંતર્ગત તાપી જિલ્લામાં ૧૦ જેટલા સ્થળોએ તા.૯ અને ૧૦ના રોજ રથ પરિભ્રમણ કરશે


    સેવાસેતુ કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ સહિત વિવિધ સરકારી સેવાનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો…


    વિષય: “વંદેમાતરમ રાષ્ટ્રગીત ૧૫૦ વર્ષ પૂર્ણ ” કાર્યક્રમ તાપી જિલ્લામાં ઉજવાયો


    આજે તાપી જિલ્લાના માનનીય પોલીસ સુપરિન્ટેન્ડન્ટશ્રીના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને વંદેમાતરમ રાષ્ટ્રગીત ૧૫૦ વર્ષ પૂર્ણ થયે વંદેમાતરમ ગાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ દેશપ્રેમની ભાવના જગાડવો, રાષ્ટ્ર…


    તાપી જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસ અને ગૌરવ રથયાત્રાના આયોજન અંગે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ


    તા.૦૯ થી ૧૧ નવેમ્બર તાપી જિલ્લામાં ફરશે જનજાતિય ગૌરવ રથ માહિતી બ્યૂરો તાપી તા.૦૪ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે રાજ્ય સરકારે તા.૧ થી ૧૫ નવેમ્બર સુધી “જનજાતિય ગૌરવ વર્ષ…


    જય જોહાર, જય આદિવાસી


    ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતી નિમિત્તે તાપી જિલ્લામાં યોજાનારી ભવ્ય ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’ના સફળ આયોજન માટે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, તાપી જિલ્લા પ્રભારી શ્રી મધુભાઈ કથિરીયા, જીલ્લા પ્રમુખ…


    સુરત અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ ડાંગરના પાકના નુકસાન અંગે આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવા સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા રાજ્ય સરકારને રજુઆત


    માહિતી બ્યુરો, તાપી તા. 31 તાજેતરના દિવસોમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી ધોધમાર વરસાદ થયો હતો. જેના પરિણામે બરડોલી લોકસભા મતવિસ્તારના સુરત અને તાપી જિલ્લામાં તૈયાર…


    રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓએ એકતાનો સંકલ્પ લીધો


    માહિતી બ્યૂરો, તાપી તા. ૩૦ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજે તાપી જિલ્લાના સેવા સદન, સાંભખડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન…


    પરિવહન સુવિધાઓમાં વધારો,ટ્રાફિકની સમસ્યાનું નિવારણ,ઇંધણ અને સમયની બચત…


    માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં માર્ગ-મકાન વિભાગના અમદાવાદ માળિયા રોડ પૈકીના શાંતીપુરા ચોકડીથી ખોરજ GIDC ચોકડી સુધીના 28.8 કિ.મી અનુભાગનું…


    કમોસમી વરસાદને પગલે તાપી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતાં આદિજાતિ વિકાસ કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રમતગમત, યુવક સેવાના રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત


    મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે ટોકરવા ગામે નુકસાનગ્રસ્ત પાકની સ્થિતિનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી…


    ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…


    માન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું… જેમાં વિશાળ ગાર્ડન,…