નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તાત્કાલિક કાર્યવાહીથી આણંદ–ડાકોર અને આણંદ–બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ
આણંદ બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સમસ્યાને ગંભીરતાપૂર્વક લઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની તાત્કાલિક સૂચનાથી આણંદ–ડાકોર અને આણંદ–બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરવામાં…
ફતેપુરા તાલુકાના મોટી શેરો-૨ આંગણવાડી કેન્દ્રમાં ગંભીર અનિયમિતતાઓ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે સેવા સમાપ્તીની નોટિસ આપી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ મોટી શેરો-૨ આંગણવાડી કેન્દ્રની અચાનક મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણે લીધી હતી. આ મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં ગંભીર બેદરકારી અને અનેક અનિયમિતતાઓ…
સોમનાથના આંગણે સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ, વિશેષ ટ્રેનો દ્વારા હજારો શિવભક્તો ઉમટ્યા
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આજ તા. 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણીનો મંગલ પ્રારંભ…
કામરેજના ખોલવડ કોલેજમાં ક્લસ્ટર રોજગાર ભરતી મેળો યોજાયો, 24 કંપનીઓની ભાગીદારી સાથે પ્રાથમિક પસંદગી
સુરત અને તાપી જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કામરેજ સ્થિત ખોલવડ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસમાં ક્લસ્ટર રોજગાર ભરતી મેળો સફળતાપૂર્વક યોજાયો. આ રોજગાર મેળાનું આયોજન શ્રમ, કૌશલ્ય વિકાસ…
સોમનાથ સ્વાભિમાન પર્વ: રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિક, 108 અશ્વસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા
રાષ્ટ્રના અડગ સ્વાભિમાન, શૌર્ય અને અખંડ આસ્થાનું પ્રતિક એવા સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન તા. 11 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ…
રાજકોટમાં 11-12 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છનું ભવ્ય આયોજન તા. 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાં કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત કોન્ફરન્સનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં…
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ પૂર્વે દેવભૂમિ દ્વારકામાં ₹7 હજાર કરોડથી વધુના 23 એમઓયુ, ટકાઉ વિકાસ તરફ મોટું પગલું
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છનું આયોજન તા. 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા સ્તરના કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં કુલ 23…
‘સોમનાથ સ્વાભિમાન મહોત્સવ’: 1000 વર્ષોની અડગ આસ્થાનો ઉત્સવ, વડોદરાથી 1200 શ્રદ્ધાળુઓ ખાસ ટ્રેન દ્વારા સોમનાથ રવાના
ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની મહિમાને ઉજાગર કરતો ‘સોમનાથ સ્વાભિમાન મહોત્સવ’ 8થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય રીતે ઉજવાશે. હજારો વર્ષોની અડગ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આત્મગૌરવનું પ્રતિક બનેલા સોમનાથમાં આ…
ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત દેવગઢ બારીયાના તોયણી–૧માં આઉટ રીચ OPDનું સફળ આયોજન, ગ્રામ્ય નાગરિકોને મળ્યા આરોગ્ય લાભ
રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી ‘ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ’ અંતર્ગત દેવગઢ બારીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુણા હેઠળ આવેલ માજી સરપંચ ફળી, તોયણી–૧ ખાતે આઉટ રીચ OPD (Out Reach OPD)નું સફળતાપૂર્વક…
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે તડામાર તૈયારીઓ, ઉચ્ચ અધિકારીઓએ સ્થળની કરી સમીક્ષા
રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટી પર યોજાવા જઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ મહત્વપૂર્ણ કોન્ફરન્સ રાજ્યના ઔદ્યોગિક, આર્થિક અને રોકાણ…
એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખ
માધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
સુરતના પુણા વિસ્તારમાં વિકાસને વેગ: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને નિરીક્ષણ કર્યું
માતૃવંદના ઉત્સવ 2026નો ભવ્ય સમાપન: સિદ્ધપુર સુગમ સંગીતની મધુરતાથી ગુંજી ઉઠ્યું
વાવ-થરાદ જિલ્લા આયોજન મંડળ બેઠક યોજાઈ: વિકાસ કામોને ઝડપથી અમલમાં મૂકવા મંત્રી ઋષિકેશ પટેલનો દોર
૩૧ માર્ચે નાણી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ: બનાસકાંઠામાં તૈયારીઓ જોરશોરથી પૂર્ણ તબક્કે
ગોબરથી ગેસ સુધી: ગુજરાતનું ‘બાયો-CNG’ મોડલ બની રહ્યું છે ગ્રામ્ય સમૃદ્ધિનું નવું માપદંડ
વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર
ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન
વાપીમાં વોકેશનલ એજ્યુકેશન પર માર્ગદર્શન સેમિનાર: નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી દિશા


































































































