રામપુરાની મહિલા ખેડૂત ભાવનાબેન પટેલનો જંગલ મોડેલ પ્રાકૃતિક ખેતીમાં સફળતા કિસ્સો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરા ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબેન પ્રવિણભાઈ પટેલે ઓછા ખર્ચે થતી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. શિક્ષિકાની નોકરી છોડી પતિ…

ગુજરાત વિધાનસભા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’: દરેક ધારાસભ્યને એક ગામ ‘પ્રાકૃતિક ગામ’ બનાવવા રાજ્યપાલનું આહ્વાન

ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,…

લાજપોર મધ્યસ્થ જેલમાં 21 બંદીઓ ધો.10 અને 12 બોર્ડ પરીક્ષા આપશે: અધિકારીઓએ ફૂલ-મીઠાઈથી શુભેચ્છા પાઠવી

સુરત સ્થિત લાજપોર મધ્યસ્થ જેલમાં આવતીકાલથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે કુલ 21 બંદીઓ તૈયાર થયા છે. જ્યુડિશિયલ કસ્ટડી હેઠળના આરોપીઓ અને સજા ભોગવતા કેદીઓ…

બાર્ડોલી ખાતે ‘બેટી બચાવો બેટી પાડાવો’ યોજનાના અંતર્ગત ‘બાલિકા પંચાયત’ તાલીમ મૉડ્યુલનું ત્રિદિવસીય તાલીમ શિબિર પ્રારંભ

બાર્ડોલી સ્થિત સિનિયર સિટિઝન ક્લબ હોલ ખાતે ‘બેટી બચાવો બેટી પાડાવો’ યોજના હેઠળ ‘બાલિકા પંચાયત’ તાલીમ મૉડ્યુલ માટે ત્રિદિવસીય ઇન્સ્ટ્રક્ટર્સ ટ્રેનિંગનો ભવ્ય પ્રારંભ થયો હતો. સુરતના મહિલા અને બાળ અધિકારી…

જૂનાગઢના ‘આયુષ મેળા-2024’માં ‘પ્રકૃતિ પરીક્ષણ’ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર: તાસીર જાણો, આરોગ્યમય જીવન અપનાવો

“આયુર્વેદ માત્ર રોગોની સારવાર નથી, પરંતુ જીવન જીવવાની વિજ્ઞાન છે” – આ વિચારને સાકાર કરતો ‘આયુષ મેળા-2024’ જૂનાગઢમાં યોજાયો હતો, જેમાં ‘પ્રકૃતિ પરીક્ષણ’ (Nature Test) સ્ટોલ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર…

સામી ખાતે મહિલા સંમેલન યોજાયું: મહિલા સશક્તિકરણ અને બાળ અધિકાર અંગે જાગૃતિનો સંદેશ

સામી ખાતે મહિલા અને બાળ અધિકારો અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આંગણવાડી કાર્યકરો, સમાજસેવકો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.…

દાહોદના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ મોરી: પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક ₹1 લાખથી વધુ નફો અને ઝેરમુક્ત અનાજનું ઉત્પાદન

દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ મોરી પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક રીતે સશક્ત બન્યા છે. વર્ષ 2020માં ATMA Project સાથે જોડાયા બાદ તેમણે વિવિધ સ્થળોએ પ્રાકૃતિક ખેતી અંગે…

જામનગરમાં રાષ્ટ્રીય કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ બાદ સમીક્ષા બેઠક: સંકલિત કામગીરીને એનએસજીની પ્રશંસા

જામનગર જિલ્લામાં તા.૨૩ અને ૨૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ બાદ કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા.૨૩ના રોજ રિલાયન્સ રિફાયનરી અને તા.૨૪ના રોજ કલેક્ટર…

જૂનાગઢમાં ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-2026’નો ભવ્ય પ્રારંભ: આયુર્વેદના વૈજ્ઞાનિક અભિગમથી જનજાગૃતિ

નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-2026’નો આજ રોજ ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ…

જૂનાગઢમાં આયુષ મેળા અંતર્ગત આયુર્વેદિક કુકિંગ સ્પર્ધા: વસંતઋતુ માટે હેલ્ધી ડીશની અનોખી રજૂઆત

જૂનાગઢ ખાતે આવેલી જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલમાં આયુષ મેળા અંતર્ગત એક અનોખી આયુર્વેદિક કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઋતુચર્યા અનુસાર આહાર લેવાનો સંદેશ સમાજ સુધી પહોંચે તે હેતુથી આયુર્વેદનો તબીબી…