છોટાઉદેપુરની સાસુ-વહુએ પરંપરાગત રસોઈકળાથી રચ્યો ગ્લોબલ બ્રાન્ડ, પાપડીનો સ્વાદ પહોંચ્યો અમેરિકા-કેનેડા સુધી

આધુનિક જીવનની ઝડપી દોડ વચ્ચે પણ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો આજે પણ પોતાની પરંપરા, સંસ્કાર અને સ્વાદને જીવંત રાખી રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયક કહાની છે સોડમ તાલુકાના તોતરમાતા…

૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ, મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ફ્લેગ ઓફ કરી ખેલાડીઓમાં ભરી ઉત્સાહની ઉર્જા

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તેમજ જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે વહેલી સવારે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ આપી ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો.…

મેવડમાં શિક્ષણ અને સંસ્કારનું સંગમ: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે શૈક્ષણિક ભવન અને પ્રવેશદ્વારનું લોકાર્પણ

“શિક્ષણથી સંસ્કાર અને સંસ્કારથી સમાજનું નિર્માણ થાય છે” આ વિચારને સાકાર કરતી એક મહત્વપૂર્ણ ઘટના મેવડ ખાતે યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કિસાન ભારતી આર્ટસ એન્ડ સાયન્સ…

વિરનગરથી ખાડવાવડી માર્ગના રીસર્ફેસિંગ કામની શરૂઆત, જસદાણ તાલુકામાં રૂ. 3 કરોડના વિકાસકાર્યોને ગતિ

ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદાણ તાલુકાના વિરનગરથી ખાડવાવડી સુધીના માર્ગના રીસર્ફેસિંગ કામની શરૂઆત કરવામાં આવી હતી. અંદાજે 5 કિલોમીટર લાંબા આ માર્ગનું…

કણેસરા અને પાટિયાળીમાં નવી માધ્યમિક શાળાઓનું લોકાર્પણ, મંત્રી કુવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં શિક્ષણ સુવિધાનો વિસ્તાર

ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાએ આજે રાજકોટ જિલ્લાના જસદાણ તાલુકાના કણેસરા ગામ તેમજ વિંછિયા તાલુકાના પાટિયાળી ગામમાં નવીન માધ્યમિક શાળાઓનું લોકાર્પણ કર્યું હતું. કણેસરા…

ગુજરાત બન્યું યાયાવર અને સ્થાનિક પક્ષીઓનું સ્વર્ગ: 2024-25માં 8.33 લાખથી વધુ પક્ષીઓએ રાજ્યમાં કરી આવક

ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક વિકાસ અને સંસ્કૃતિ માટે જ નહીં, પરંતુ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓ માટે પણ એક પ્રિય અને સુરક્ષિત ઘર તરીકે ઓળખાય છે. રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારો, વેટલેન્ડ્સ…

ગાંધીનગરમાં પાણીજન્ય ટાઈફોઈડ મુદ્દે અમિતભાઈ શાહના કડક આદેશ: યુદ્ધના ધોરણે કામગીરી, સારવારથી લઈ ભોજન વ્યવસ્થા સુધી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર શહેરમાં પાણીજન્ય ટાઈફોઈડના શંકાસ્પદ કેસોની સ્થિતિને ગંભીરતાથી લઈને તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા…

VGRC સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝળહળી ઉઠ્યો જસદાણનો હસ્તકલા ઉદ્યોગ: વિદેશી બજારમાં મંદિર અને જ્વેલરી બોક્સની વિશેષ માંગ

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છ દરમિયાન રાજકોટ જિલ્લાના જસદાણનો હસ્તકલા ઉદ્યોગ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ સાથે ચમક્યો છે. પરંપરાગત કળા, આધુનિક ડિઝાઇન અને કુશળ કારીગરોની મહેનતના કારણે જસદાણ આજે…

જસદણના શિવરાજપુરમાં રૂ. 2.69 કરોડની સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત: મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં શૈક્ષણિક અને મહિલા સશક્તિકરણ કાર્યક્રમો યોજાયા

ગુજરાત સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાના ખાતમુહૂર્ત કાર્યક્રમ તથા આંબરડી ક્લસ્ટર લેવલ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું…

રાજકોટ જિલ્લામાં માર્ગ સલામતીને પ્રાથમિકતા: કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક કાર્યવાહીનો નિર્ણય

રાજકોટ જિલ્લામાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર તેમજ જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતોને…