Top Tags
    Latest Story
    એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખમાધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈસુરતના પુણા વિસ્તારમાં વિકાસને વેગ: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને નિરીક્ષણ કર્યુંમાતૃવંદના ઉત્સવ 2026નો ભવ્ય સમાપન: સિદ્ધપુર સુગમ સંગીતની મધુરતાથી ગુંજી ઉઠ્યુંવાવ-થરાદ જિલ્લા આયોજન મંડળ બેઠક યોજાઈ: વિકાસ કામોને ઝડપથી અમલમાં મૂકવા મંત્રી ઋષિકેશ પટેલનો દોર૩૧ માર્ચે નાણી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ: બનાસકાંઠામાં તૈયારીઓ જોરશોરથી પૂર્ણ તબક્કેગોબરથી ગેસ સુધી: ગુજરાતનું ‘બાયો-CNG’ મોડલ બની રહ્યું છે ગ્રામ્ય સમૃદ્ધિનું નવું માપદંડવિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેરધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાનવાપીમાં વોકેશનલ એજ્યુકેશન પર માર્ગદર્શન સેમિનાર: નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી દિશા

    Today Update

    Main Story

    આત્મનિર્ભર ગુજરાત તરફ મજબૂત પગલાં: SAPTI દ્વારા ૬૭૪ શિલ્પકારોને તાલીમ, પથ્થરકલા ક્ષેત્રે કુશળતાનો નવઉદય


    આત્મનિર્ભર ગુજરાતની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI) દ્વારા પથ્થરકલા અને શિલ્પકલા ક્ષેત્રે નોંધપાત્ર…


    ૭૭મા પ્રજાસત્તાક પર્વે કર્તવ્યપથ પર ગુજરાતની ભવ્ય ઝાંખી, ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ’ થીમ સાથે દેશભક્તિનો મહોત્સવ


    દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે નવી દિલ્હીના ઐતિહાસિક કર્તવ્યપથ પર ગુજરાત રાજ્ય પોતાની અનોખી અને આકર્ષક ઝાંખી રજૂ કરવા જઈ રહ્યું છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વનો કેન્દ્રવર્તી વિષય “સ્વતંત્રતા…


    રાજ્ય સ્વાગત જાન્યુઆરી-૨૦૨૬માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સ્પષ્ટ માર્ગદર્શનથી ૪,૦૫૭ અરજીઓનો ઝડપી નિકાલ


    રાજ્યમાં નાગરિકોના પ્રશ્નોનો ઝડપી અને સંવેદનશીલ ઉકેલ લાવવાના હેતુથી આયોજિત રાજ્ય સ્વાગત કાર્યક્રમ – જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જિલ્લાકક્ષાના તંત્રને સ્પષ્ટ અને નાગરિકકેન્દ્રિત નિર્ણય લેવાની સૂચના આપી…


    પાટણ યુનિવર્સિટીમાં ૩૬મો “કલ્પવૃક્ષ” યુવક મહોત્સવનો ભવ્ય પ્રારંભ, કિશોરભાઈ મકવાણાના હસ્તે ઉદ્ઘાટન


    પાટણ યુનિવર્સિટી ખાતે આયોજિત ૩૬મા “કલ્પવૃક્ષ” યુવક મહોત્સવનો ભવ્ય અને ઉત્સાહભર્યો પ્રારંભ અનુસૂચિત જાતિ પંચના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી કિશોરભાઈ મકવાણાના કરકમળો દ્વારા કરવામાં આવ્યો હતો. યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને…


    સુરતના બે અનાથ બાળકોને મળ્યું નવું પરિવાર: જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી દ્વારા પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર આદેશ આપ્યો


    સુરત જિલ્લાના બે અનાથ બાળકોને નવા વર્ષની શુભ શરૂઆત સાથે પોતાનું પરિવાર મળ્યું છે. જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી દ્વારા મહારાષ્ટ્રના બે દંપતિઓને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર (Pre-Adoption Foster Care) નો…


    ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો


    નર્મદા જિલ્લામાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય…


    ગુજરાતમાં પ્રથમવાર ‘મહીસાગર શિક્ષા સરિતા’ પ્રકલ્પનો શુભારંભ, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં લાવશે ક્રાંતિકારી સુધારો


    મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ૧૧૯૨ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરવા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ‘મહીસાગર શિક્ષા સરિતા’ નામનો વ્યાપક શૈક્ષણિક…


    દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયાથી ‘આંગણવાડી વિઝિટ ટ્રેકર’ એપ્લિકેશનની શરૂઆત


    દાહોદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોની કામગીરીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે ‘આંગણવાડી વિઝિટ ટ્રેકર (AVT)’ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે. આ નવીન પહેલની શરૂઆત…


    દાહોદ જિલ્લાના મંગલમહુડી ગામની બહેનો વાંસ અને દૂધી હસ્તકલા દ્વારા આત્મનિર્ભર બની


    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામની બહેનો આજે પોતાની મહેનત, આવડત અને સર્જનાત્મકતા દ્વારા આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. હોળી ફળીયા વિસ્તારમાં આવેલા એક નાનકડા રૂમમાં દિવસભર થતો…


    ગીર સોમનાથ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉમરેઠી પ્રાથમિક શાળામાં સાદગીસભર રોકાણ


    માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગીર સોમનાથ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધાર્યા હતા. પ્રવાસ દરમિયાન દિવસભરના વિવિધ કાર્યક્રમોની વ્યસ્તતા બાદ તેમણે ઉમરેઠી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં અત્યંત સાદગીસભર રીતે…