કચ્છનું ચારી-ઢાંઢ: પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ, ગુજરાતનું પાંચમું રામસાર સાઇટ બન્યું

કચ્છ જિલ્લાનું ચારી-ઢાંઢ વિસ્તાર આજે દેશ-વિદેશના પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. રણ અને ઘાસિયાળ મેદાનો વચ્ચે આવેલો આ પૂરગ્રસ્ત વિસ્તાર અનોખી જૈવવિવિધતાને સંભાળે છે, જેના કારણે…

સુરેન્દ્રનગરમાં રૂ. 339.26 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “ઈઝ ઓફ લિવિંગ”ને આપી પ્રાથમિકતા

સુરેન્દ્રનગર જિલ્લાને વિકાસની નવી દિશા આપતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. 339.26 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શહેર તથા જિલ્લામાં નાગરિક સુવિધાઓમાં…

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો વધુ ભવ્ય અને દિવ્ય બનશે: જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર-ભવનાથ રૂટનું જાત નિરીક્ષણ કર્યું

જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં પરંપરાગત રીતે યોજાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે વધુ ભવ્યતા અને દિવ્યતા સાથે યોજાવાનો છે. આ મહામેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર શ્રી…

અમેરિકાના ટેરિફ ઘટાડાથી ગુજરાતના હીરા ઉદ્યોગને નવી ઊર્જા: સુરત સહિત સમગ્ર રાજ્યમાં તેજી આવવાની શક્યતા

સુરત: અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગુ કરેલા ટેરિફમાં ઘટાડો કરતા ગુજરાત સહિત સમગ્ર દેશના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે નવી આશાનું કિરણ જોવા મળ્યું છે. અમેરિકા દ્વારા ભારતીય માલ પર…

છોટાઉદેપુરમાં દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ: 169 બાળકોને સમગ્ર શિક્ષા અને ALIMCO દ્વારા સહાયક સાધનો એનાયત

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની શિક્ષણ મેળવી શકે અને સામાજિક મુખ્યધારામાં જોડાઈ શકે તેવા ઉમદા હેતુ સાથે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને ALIMCOના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી ભવન, છોટાઉદેપુર ખાતે…

દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે બહુઆયામી ગરીબી સૂચકાંક મુદ્દે સમીક્ષા બેઠક: સચિવ રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ પ્રાંતીય કચેરી ખાતે રાજ્યના ઇન્ચાર્જ સચિવ શ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં બહુઆયામી ગરીબી સૂચકાંક (Multi-Dimensional Poverty Index)…

વલસાડ જિલ્લામાં ધો. 10 અને 12 બોર્ડ પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

વલસાડ: વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની આવનારી બોર્ડ પરીક્ષાઓનું સુચારૂ અને શિસ્તબદ્ધ આયોજન સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં…

છોટાઉદેપુર તાલુકામાં DAY-NRLM અંતર્ગત આદિવાસી ગેસ્ટ હાઉસનું ઉદ્ઘાટન: સ્વસહાય જૂથોની આર્થિક સશક્તિકરણને વેગ

છોટાઉદેપુર: દીનદયાલ અંત્યોદય યોજના – નેશનલ રૂરલ લાઇવલિહૂડ મિશન (DAY-NRLM) અંતર્ગત છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી ગેસ્ટ હાઉસની શરૂઆત કરવામાં આવી છે. આ ગેસ્ટ હાઉસનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવાના…

સરકારી યોજનાઓથી અમરેલી જિલ્લાના માછીમારો સશક્ત બન્યા: માછીમારી ક્ષેત્રે ₹884.16 લાખની સહાય

અમરેલી: રાજ્ય સરકારની વિવિધ માછીમારી સહાય યોજનાઓના અસરકારક અમલથી અમરેલી જિલ્લાના માછીમારોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. વર્ષ 2024-25 દરમિયાન અમરેલી જિલ્લામાં માછીમારી ક્ષેત્રે વિવિધ…

ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે GSECLમાં 292 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત

ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં વિવિધ પદો પર પસંદગી પામેલા કુલ 292 ઉમેદવારોને ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ઊર્જા…