Top Tags
    Latest Story
    એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખમાધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈસુરતના પુણા વિસ્તારમાં વિકાસને વેગ: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને નિરીક્ષણ કર્યુંમાતૃવંદના ઉત્સવ 2026નો ભવ્ય સમાપન: સિદ્ધપુર સુગમ સંગીતની મધુરતાથી ગુંજી ઉઠ્યુંવાવ-થરાદ જિલ્લા આયોજન મંડળ બેઠક યોજાઈ: વિકાસ કામોને ઝડપથી અમલમાં મૂકવા મંત્રી ઋષિકેશ પટેલનો દોર૩૧ માર્ચે નાણી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ: બનાસકાંઠામાં તૈયારીઓ જોરશોરથી પૂર્ણ તબક્કેગોબરથી ગેસ સુધી: ગુજરાતનું ‘બાયો-CNG’ મોડલ બની રહ્યું છે ગ્રામ્ય સમૃદ્ધિનું નવું માપદંડવિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેરધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાનવાપીમાં વોકેશનલ એજ્યુકેશન પર માર્ગદર્શન સેમિનાર: નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી દિશા

    Today Update

    Main Story

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે GERCના નવા સભ્ય શ્રી જતીન ઠક્કરને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા


    ગાંધીનગર: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વીજ નિયમન પંચ (GERC)ના નવા સભ્ય તરીકે નિયુક્ત થયેલા શ્રી જતીન ઠક્કરને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ શપથવિધિ કાર્યક્રમ ગાંધીનગર ખાતે…


    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાની ૬૬ ગ્રામ પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત; લાલપુર–જોડીયામાં રૂ. ૧૦૭૦ લાખના વિકાસ કામોને મંજૂરી


    ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જામનગર જિલ્લાની ગ્રામ્ય વિકાસયાત્રાને નવી ગતિ મળી છે. જામનગર તા. ૦૨ ફેબ્રુઆરીના રોજ આણંદ જિલ્લાના ભાદરણ મુકામેથી સમગ્ર રાજ્યમાં કુલ ૨૬૬૬ નવીન ગ્રામ…


    છોટાઉદેપુર જિલ્લામાં મિશન મંગલમ (NRLM) અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન; મહિલા સશક્તિકરણ માટે ₹2.5 કરોડથી વધુની લોન મંજૂર


    છોટાઉદેપુર જિલ્લામાં મિશન મંગલમ (NRLM) યોજના હેઠળ વિવિધ તાલુકાઓમાં કેશ ક્રેડિટ કેમ્પનું સફળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથો (સખી મંડળો)ને આર્થિક રીતે સશક્ત…


    વડોદરામાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ સત્સંગ કાર્યક્રમ; મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવ ઉપસ્થિત


    વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતિ તથા તેમની દીક્ષા પૂર્ણ થવાના ૬૯ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ભવ્ય અને…


    ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટે સુરત જિલ્લામાં સઘન આયોજન: કલેક્ટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક


    રાજ્ય સહિત સુરત જિલ્લામાં આગામી તા. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ ૧૦ અને ૧૨ (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પરીક્ષા…


    લુપ્ત થવાની કગારે પહોંચેલી સુરતની GI ટેગ ધરાવતી જરીકલાને ૧૨૦ વર્ષથી જીવંત રાખતો સગરામપુરાનો જરીવાલા પરિવાર


    ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વભરમાં જાણીતી ઓળખ ધરાવે છે. આ પરંપરાગત કલાઓમાં ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા વિશેષ સ્થાન ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના…


    ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન: વિવિધ ઇનોવેટર્સને ₹87.34 લાખના ચેક આપી સન્માનિત કરાયા


    ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ઇનોવેશન, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને વધુ વેગ આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે ‘સ્ટ્રેટેજિક…


    ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ – એશિયા પેસિફિક એલિટ અંડર-14 વુમન્સ સ્પર્ધાની વિજેતા જૂનાગઢની જેન્સી કાનાબારનું ભવ્ય સ્વાગત અને સન્માન


    ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ – એશિયા પેસિફિક એલિટ અંડર-14 વુમન્સ સ્પર્ધામાં ખિતાબ જીતીને દેશનું નામ રોશન કરનાર જૂનાગઢની દીકરી જેન્સી દિપકભાઈ કાનાબારનું આજે ગૌરવપૂર્ણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય…


    ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”માં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો


    77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડ દરમિયાન ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કરી એક વધુ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ગુજરાતના ટેબ્લોને…


    કિર્તી મંદિર પોરબંદર ખાતે ‘સેવા પરમો ધર્મ’ની ભાવનાથી શિક્ષકોની કલાસેવા: ગાંધીજીના નિર્વાણ દિને ભાવસભર પ્રસ્તુતિ


    ‘સેવા પરમો ધર્મ’ના ઉદાત્ત ભાવને આત્મસાત કરી વર્ષોથી પોરબંદર તાલુકાના સમર્પિત શિક્ષકો કિર્તી મંદિર, પોરબંદર ખાતે પોતાની અંદર રહેલી કલાને સમાજસેવામાં અર્પિત કરતા આવી રહ્યા છે. આ પરંપરાને આગળ વધારતા…