સોમનાથ સ્વાભિમાન પર્વમાં વિરાટ જનમેદની, વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત અને ભારતીય સંસ્કૃતિની ઝળહળતી ઝાંખી

સોમનાથ પવિત્ર ધરતી પર આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વએ રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક એકતાનું ભવ્ય દૃશ્ય સર્જ્યું. માનનીય વડાપ્રધાનશ્રીએ સોમનાથના શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધીના માર્ગ પર યોજાયેલી યાત્રા દરમિયાન વિરાટ…

દૃઢ ઇચ્છાશક્તિ અને મહેનતથી સફળતા શક્ય: મંત્રીશ્રીનો વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ

વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, “જો મનમાં દૃઢ નિશ્ચય હોય તો કોઈ પણ મુકામ હાંસલ કરી શકાય”. ઇચ્છાશક્તિ અને સતત મહેનતના બળે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે,…

તાપી જિલ્લામાં ‘મલ્ટી-ડાઇમેન્શનલ પાવર્ટી ઇન્ડેક્સ’ અંતર્ગત સમીક્ષા બેઠક – કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઈ

તાપી જિલ્લાના નાગરિકોના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવાના હેતુથી કલેક્ટર કચેરી ખાતે ‘મલ્ટી-ડાઇમેન્શનલ પાવર્ટી ઇન્ડેક્સ’ (MDPI) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકનું અધ્યક્ષસ્થાન તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે સંભાળ્યું હતું.…

સુવાળી બીચ ફેસ્ટિવલનો રંગીન પ્રારંભ – 5 જાન્યુઆરી સુધી બીચ ઉત્સવ માણવાની તક

ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજન હેઠળ સુવાળી બીચ પર આયોજિત ત્રણ દિવસીય સુવાળી બીચ ફેસ્ટિવલનો રંગીન અને ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. દરિયાકાંઠા પર્યટનને પ્રોત્સાહન આપવા તેમજ…

દાહોદના દેવગઢ બારીયામાં રાજ્યકક્ષાના દિવ્યાંગ ખેલ મહોત્સવનો પ્રારંભ – મંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે ઉદ્ઘાટન

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાના દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત વિશેષ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો. ચાર દિવસ ચાલનારા આ દિવ્યાંગ…

VGRC સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટના એન્જિનની ગલ્ફ દેશોમાં વધતી માંગ – એન્જિનિયરિંગ નવીનતાનો વૈશ્વિક પ્રભાવ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છના માધ્યમથી રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગને વૈશ્વિક મંચ પર નવી ઓળખ મળી રહી છે. ખાસ કરીને ગલ્ફ દેશોમાં રાજકોટમાં બનેલા ડીઝલ એન્જિનોની ભારે માંગ જોવા મળી…

રાજકોટમાં બનેલા મિનિ ટ્રેક્ટર ખેતરે-ખેતરે પહોંચ્યા – VGRCથી સૌરાષ્ટ્રના ઉદ્યોગ અને કૃષિને નવી દિશા

સૌરાષ્ટ્રના ઔદ્યોગિક કેન્દ્ર રાજકોટમાં ઉત્પાદિત થતાં મિનિ ટ્રેક્ટરો આજે ખેતરે-ખેતરે પહોંચીને ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ઉદ્યોગોના વિકાસની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસના પાયામાં કૃષિનું મહત્ત્વ અવિરત રહ્યું…

ખાણ-ખનીજ ક્ષેત્રમાં ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’થી “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત”નું વિઝન – ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનો પ્રારંભ

ખાણ-ખનીજ સેક્ટરમાં સુધારાઓ અને આધુનિકીકરણ થકી “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત” બનાવવાની સ્પષ્ટ નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રિ-દિવસીય રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનો ભવ્ય…

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’: અખંડ શ્રદ્ધાના 1000 વર્ષ અને ઋષિ પરંપરાનું જીવંત કેન્દ્ર – શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા

ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને અખંડ શ્રદ્ધાનું પ્રતીક એવા સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ હજારો વર્ષથી ચાલતી અડગ આસ્થાનો જીવંત દાખલો છે. આ…

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં ભક્તિ, દેશપ્રેમ અને લોકસંસ્કૃતિનો સંગમ – ભક્તિમય સંગીતે શ્રોતાઓને ઝૂમાવ્યા

સૌરાષ્ટ્રની પાવન ધરતી પર આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’એ ભક્તિ, દેશપ્રેમ અને ગુજરાતની લોકસંસ્કૃતિનો અદ્ભુત સંગમ રજૂ કર્યો. સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાયેલા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભક્તિમય સંગીતના તાલ સાથે શ્રોતાઓ…