ઠક્કરબાપા સ્કૂલ ખાતે નગર પાલિકા ચીફ ઓફિસરના જન્મદિવસની અનોખી ઉજવણી: વિદ્યાર્થીઓને પેન્સિલ કીટ અને પૌષ્ટિક ભોજન

દાહોદ શહેરની ઠક્કરબાપા સ્કૂલ ખાતે દાહોદ નગર પાલિકા ચીફ ઓફિસર શ્રીના જન્મદિવસ નિમિતે “સંકલન સંકલ્પ”ના અનુસંધાને એક અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી યોજાઈ. આ અવસરે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને આરોગ્ય વિકાસને કેન્દ્રમાં…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની દેથલી ગામ મુલાકાત: સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી અને ગ્રામ વિકાસનો પ્રેરણાદાયક સંદેશ

ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કરેલી મુલાકાત ગામના સર્વાંગી વિકાસ માટે પ્રેરણારૂપ સાબિત થઈ. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો તેમજ યુવાનો સાથે ખુલ્લા દિલે…

કીડીવાવમાં પ્રેરણાત્મક સ્વ-રોજગાર શિબિર અને રોજગાર મેળો: મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લાના કીડીવાવ ખાતે પ્રેરણાત્મક સ્વ-રોજગાર શિબિર અને રોજગાર મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘેલા સોમનાથથી શરૂ થયેલી જન…

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે નેપાળના રાજદૂત ડો. શંકર પ્રસાદ શર્માની સૌજન્ય મુલાકાત: પ્રવાસન, આઈટી, હાઈડ્રોએનર્જી અને શિક્ષણ ક્ષેત્રે સહકાર પર ચર્ચા

ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે નેપાળના માનનીય રાજદૂત શ્રી ડો. શંકર પ્રસાદ શર્માએ સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ…

સુરત શહેરમાં પોલીસ આવાસ યોજનાને વેગ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. 6 કરોડના પોલીસ આવાસોનું ભૂમિપૂજન

સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓ માટે સુવિધાસભર આવાસ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ આવાસ યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ યોજનાઅંતર્ગત સુરત શહેરના…

વડનગરમાં નોર્થ ઝોન હોમગાર્ડ્સ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ–2024નું ભવ્ય સમાપન: વિજેતા ખેલાડીઓ અને ટીમોને શીલ્ડ અને મોમેન્ટોથી સન્માન

મહેસાણા જિલ્લાના ઐતિહાસિક શહેર વડનગર ખાતે આયોજિત નોર્થ ઝોન હોમગાર્ડ્સ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ–2024નું ભવ્ય અને ઉત્સાહભર્યું સમાપન સમારોહ યોજાયો હતો. આ ખેલોત્સવમાં ઉત્તર ઝોનના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી આવેલા હોમગાર્ડ્સ જવાનોએ…

જનભાગીદારીથી રૂ. 1 કરોડના ખર્ચે નવનિર્મિત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત શહેરમાં જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે જનભાગીદારીથી રૂ. 1 કરોડના ખર્ચે નવનિર્મિત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે…

રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો–2024માં શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું સંમેલન: નવસારીના વિદ્યાર્થીઓની વોરલી કળાને રાષ્ટ્રીય મંચ

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે આયોજિત રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો–2024 શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારના સુમેળનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલા ચાર દિવસીય આ…

રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો વસરાઈમાં મહુડાના ફૂલોનું મૂલ્યવર્ધન: લાડુ, ચોકલેટ અને સાબુથી આદિવાસી અસ્મિતાને નવી ઓળખ

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાઈ રહેલો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો ‘લોકલ ફોર વોકલ’ અને ‘સ્વદેશી અપનાવો’ના સંદેશને અસરકારક રીતે સાકાર કરી રહ્યો છે. આ મેળામાં દેશભરના આદિવાસી કારીગરો…

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને ભીલડીયાજી જૈન તીર્થના રૂ. ૧૧.૦૩ કરોડના સર્વાંગી વિકાસનું લોકાર્પણ

બનાસકાંઠા જિલ્લા વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું. ખાસ કરીને ભીલડીયાજી જૈન…