નર્મદા જિલ્લાના દેડિયાપાડાની શર્મિલાબેન વસાવાની પ્રેરણાદાયી સફર: કુદરતી ખેતીથી આત્મનિર્ભર બની ગ્રામિણ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની ખેડૂત મહિલા શર્મિલાબેન વસાવાએ કુદરતી ખેતી અપનાવી આત્મનિર્ભર બનવાની પ્રેરણાદાયી સફર શરૂ કરી છે. ગુજરાત નેચરલ ડેવલપમેન્ટ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ તેમણે કુદરતી ખેતી…
માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસિદ્ધ અંબાજી ધામે માતા અંબાના દર્શન કર્યા, રાજ્યની શાંતિ-સમૃદ્ધિ અને નાગરિકોના કલ્યાણ માટે કરી પ્રાર્થના
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતા અંબાના દર્શન કરી પૂજન-અર્ચન કર્યું હતું. આ પાવન અવસરે મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ, સમૃદ્ધિ તથા ગુજરાતના સર્વ નાગરિકોના સુખાકારી…
અંબાજી કોરિડોર પ્રથમ તબક્કાના ₹950 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વોકલ ફોર લોકલ’ માટે આહ્વાન કર્યું
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામના સર્વાંગી વિકાસ માટે નિર્માણ પામતા ‘અંબાજી કોરિડોર’ના પ્રથમ તબક્કાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની…
અંબાજી માર્ગે ત્રિશૂળીયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચા ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના, માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી વિધિ સંપન્ન
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજીના માર્ગ પર ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સાર્વજનિક સ્થાપના વિધિ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે સંપન્ન થઈ. આ પાવન પ્રસંગે…
“દાદા, તમે આવશે?” – બનાસકાંઠાની દીકરી સમ્યાનું સપનું પૂરું થયું, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળાની મુલાકાત લઈ આપ્યું વચનનું માન
બનાસકાંઠા જિલ્લાના દાંગિયા ગામની નાનકડી દીકરી સમ્યાની લાગણી અને નિખાલસ પ્રશ્ને સમગ્ર રાજ્યનું દિલ જીતી લીધું હતું. ગયા વર્ષે યોજાયેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની વીડિયો સંવાદ બેઠક દરમિયાન સમ્યાએ મુખ્યમંત્રી શ્રી…
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે ગાંધીનગરમાં સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં ઓનલાઈન સમીક્ષા બેઠક યોજાઈ
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટે સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના માનનીય જોઈન્ટ સેક્રેટરી તથા મેનેજીંગ ડાયરેક્ટર શ્રી ઐશ્વર્યા સિંઘ (IAS)ની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી,…
આંગણવાડી નવસર્જન અભિયાન હેઠળ વડોદરા ગ્રામ્ય વિધાનસભા–2માં આંગણવાડી કેન્દ્રનું નવનીકરણ પૂર્ણ
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં અમલમાં મૂકાયેલા “આંગણવાડી નવસર્જન અભિયાન” અંતર્ગત વડોદરા ગ્રામ્ય વિધાનસભા–2 વિસ્તારમાં આવેલ પ્રોટેસ્ટ–2 આંગણવાડી કેન્દ્રનું નવનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.…
રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ હેઠળ ખેડા જિલ્લામાં 10,500થી વધુ બાળકોને મફત ચશ્માં, 4.95 લાખ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ
રાજ્ય સરકાર દ્વારા બાળકોના આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવેલા રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ (National Child Health Program – RBSK) હેઠળ ખેડા જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં…
છારી-ઢંઢને વૈશ્વિક રામસર સાઇટનો દરજ્જો: ગુજરાત માટે ગૌરવની ક્ષણ
ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ ‘છારી-ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ સિદ્ધિના પ્રસંગે વન અને પર્યાવરણ…
‘પરીક્ષા પર ચર્ચા’: પરીક્ષાને તણાવ નહીં, અવસર તરીકે સ્વીકારવાની પ્રેરણાદાયક પહેલ
વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર કરી તેને જીવનમાં આગળ વધવાનો અવસર બનાવવાની દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અનોખી પહેલ ‘પરીક્ષા પર ચર્ચા’ આજે દેશભરમાં પ્રેરણાનું મંચ બની ગઈ છે. આ લોકપ્રિય…















