અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો


અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો

અમદાવાદ ના સાણંદ તાલુકાના નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો

અમદાવાદ સાણંદ ખાતે આવેલા નળસરોવર પોલીસ ને બાતમી મળી હતી કે ૨ તારીખે એક બ્લુ ગાડીમાં ચાર પક્ષી નો શિકાર કરવામાટે લય જવાના છે ત્યારે પોલીસ જાણ થતાં તેને પકડી પાડવામાં આવ્યા છે અસલગમ થી રૂપાવટી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે એમને કસ્ટડી માં લય વન અધિકારી ને જાણ કરવામાં આવતાં આરોપીને સોંપવામાં આવ્યો ગુનેગાર નું નામ ભરતભાઈ રમણ ભાઈ વાટીયા કોળી પટેલને તેનું ગામ જાંબુથર જાણવા મળ્યું હતું તેમજ તેની સાથે એક આરોપી પણ સાથે હતો તે હાલ ફરાર થઇ ગયેલ છે
ગુનેગાર ભરતભાઈ રમણ ભાઈ વાટીયા કોળી પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરી તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો આ આરોપીઓને નળસરોવર થી ચાર ગાજહંસ ને લયને જાતાં હત જે બિન જમીન પાત્ર ગુનો ગણવામાં આવે છે


  • Related Posts

    જૂનાગઢમાં કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ICDS અને અપરાજીતા ફાઉન્ડેશન વચ્ચે MoU


    જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ 15 થી 18 વર્ષની કિશોરીઓના સર્વાંગી વિકાસ, જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ICDS વિભાગ, જૂનાગઢ અને અપરાજીતા ફાઉન્ડેશન…


    જૂનાગઢમાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખાણોની IBM નોંધણી માટે વિશેષ શિબિર યોજાઈ


    જૂનાગઢ ખાતે ભારતીય ખાણ બ્યુરો (IBM), ગાંધીનગર અને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌણ ખનિજમાંથી…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *