અયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી


અયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શિવ ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે હાજર પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી


મહેસાણા જિલ્લામાં આવેલા શ્રી વાળીનાથ શિવધામ તરભ ખાતે ભવ્ય શિવ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરબ ગામ ખાતે વાળીનાથ અખાડા તરભ આગામી 16 ફેબ્રુઆરી થી22 ફેબ્રુઆરી સુધીમાં યોજાવનાર સેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે સાથે અમિત શાહ તથા સીએમ ભુપેન્દ્ર પટેલ.આનંદીબેન પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે

સાત દિવસીય શિવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 250 વીઘા ના વિશાળ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે
આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

તરભટીકરઅયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીશિવ ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે હાજર પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતીએન્કરમહેસાણા જિલ્લામાં આવેલા શ્રી વાળીનાથ શિવધામ તરભ ખાતે ભવ્ય શિવ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિતમહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરબ ગામ ખાતે વાળીનાથ અખાડા તરભ આગામી 16 ફેબ્રુઆરી થી22 ફેબ્રુઆરી સુધીમાં યોજાવનાર સેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે સાથે અમિત શાહ તથા સીએમ ભુપેન્દ્ર પટેલ.આનંદીબેન પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશેસાત દિવસીય શિવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 250 વીઘા ના વિશાળ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છેઆજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું


  • Related Posts

    જૂનાગઢમાં કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ICDS અને અપરાજીતા ફાઉન્ડેશન વચ્ચે MoU


    જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ 15 થી 18 વર્ષની કિશોરીઓના સર્વાંગી વિકાસ, જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ICDS વિભાગ, જૂનાગઢ અને અપરાજીતા ફાઉન્ડેશન…


    જૂનાગઢમાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખાણોની IBM નોંધણી માટે વિશેષ શિબિર યોજાઈ


    જૂનાગઢ ખાતે ભારતીય ખાણ બ્યુરો (IBM), ગાંધીનગર અને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌણ ખનિજમાંથી…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *