અયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી


અયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શિવ ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે હાજર પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી


મહેસાણા જિલ્લામાં આવેલા શ્રી વાળીનાથ શિવધામ તરભ ખાતે ભવ્ય શિવ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરબ ગામ ખાતે વાળીનાથ અખાડા તરભ આગામી 16 ફેબ્રુઆરી થી22 ફેબ્રુઆરી સુધીમાં યોજાવનાર સેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે સાથે અમિત શાહ તથા સીએમ ભુપેન્દ્ર પટેલ.આનંદીબેન પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે

સાત દિવસીય શિવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 250 વીઘા ના વિશાળ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે
આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

તરભટીકરઅયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીશિવ ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે હાજર પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતીએન્કરમહેસાણા જિલ્લામાં આવેલા શ્રી વાળીનાથ શિવધામ તરભ ખાતે ભવ્ય શિવ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિતમહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરબ ગામ ખાતે વાળીનાથ અખાડા તરભ આગામી 16 ફેબ્રુઆરી થી22 ફેબ્રુઆરી સુધીમાં યોજાવનાર સેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે સાથે અમિત શાહ તથા સીએમ ભુપેન્દ્ર પટેલ.આનંદીબેન પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશેસાત દિવસીય શિવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 250 વીઘા ના વિશાળ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છેઆજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *