Top Tags
    Latest Story
    ગંભીરા બ્રિજ પર 24 કલાકમાં હજારો બાઈકર્સની અવરજવર, આરએન્ડબી વિભાગે જાહેર કર્યા ટ્રાફિક સેન્સસના ચોંકાવનારા આંકડાડાંગ જિલ્લામાં “પોષણ સંગમ”થી કુપોષણમાં નોંધપાત્ર ઘટાડો, 2451 બાળકોને લાભકાંગવી ગામે આયુષ વિભાગ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ, યજ્ઞ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશઅમરેલીમાં રાષ્ટ્રગૌરવને વંદન: શિવાજી મહારાજ અને સરદાર પટેલની પ્રતિમાઓનું અનાવરણ, ICU એમ્બ્યુલન્સનું લોકાર્પણભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026નું બ્યુગલ વાગ્યું, 26 એપ્રિલે મતદાનસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે જિલ્લામાં વ્યાપક તૈયારીઓ, કલેક્ટર તુષાર ભટ્ટે સમીક્ષા બેઠક યોજીડાંગ જિલ્લામાં પંચાયત ચૂંટણી 2026 માટે વહીવટી તંત્ર સજ્જ, આદર્શ આચારસંહિતાનો અમલ શરૂઉત્તર ગુજરાતને રેલવે વિકાસની ભેટ: ₹891 કરોડના પ્રકલ્પો અને ખેડબ્રહ્મા–અસારવા નવી ટ્રેન સેવા શરૂદ્વારકામાં શ્રી કૃષ્ણ-રુકમણી વિવાહ સત્કાર સમારોહ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવભર્યું સ્વાગતબહુચરાજીમાં ચૈત્રી પૂનમ લોકમેળાનો ભવ્ય પ્રારંભ: લાખો યાત્રાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન

    Today Update

    Main Story

    કમોસમી વરસાદને પગલે તાપી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતાં આદિજાતિ વિકાસ કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રમતગમત, યુવક સેવાના રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત


    મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે ટોકરવા ગામે નુકસાનગ્રસ્ત પાકની સ્થિતિનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી…


    ગંભીરા બ્રિજ પર 24 કલાકમાં હજારો બાઈકર્સની અવરજવર, આરએન્ડબી વિભાગે જાહેર કર્યા ટ્રાફિક સેન્સસના ચોંકાવનારા આંકડા


    વડોદરા અને આનંદ જિલ્લાઓને જોડતા ગંભીરા બ્રિજ પર તાજેતરમાં શરૂ કરાયેલ તાત્કાલિક વ્યવસ્થા બાદ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા કરવામાં આવેલા 24 કલાકના…


    ડાંગ જિલ્લામાં “પોષણ સંગમ”થી કુપોષણમાં નોંધપાત્ર ઘટાડો, 2451 બાળકોને લાભ


    ડાંગ જિલ્લામાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલા “પોષણ સંગમ” કાર્યક્રમના પરિણામે બાળકોમાં કુપોષણના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આહવા ખાતે મળેલી માહિતી મુજબ, બાળકોના જીવનના…


    કાંગવી ગામે આયુષ વિભાગ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ, યજ્ઞ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ


    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાંગવી ગામે વિદ્યા નંદેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર સંકલન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ…


    અમરેલીમાં રાષ્ટ્રગૌરવને વંદન: શિવાજી મહારાજ અને સરદાર પટેલની પ્રતિમાઓનું અનાવરણ, ICU એમ્બ્યુલન્સનું લોકાર્પણ


    અમરેલી જિલ્લામાં ભારતીય અસ્મિતા અને રાષ્ટ્રગૌરવને ઉજાગર કરતો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઐતિહાસિક વ્યક્તિત્વો શિવાજી મહારાજ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓનું ભવ્ય…


    ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026નું બ્યુગલ વાગ્યું, 26 એપ્રિલે મતદાન


    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026નું બ્યુગલ વાગતા ભરૂચ જિલ્લામાં રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે. જિલ્લાની પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે આવનારી 26 એપ્રિલે મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાને લઈ જિલ્લા વહીવટી…


    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે જિલ્લામાં વ્યાપક તૈયારીઓ, કલેક્ટર તુષાર ભટ્ટે સમીક્ષા બેઠક યોજી


    આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સ્તરે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ…


    ડાંગ જિલ્લામાં પંચાયત ચૂંટણી 2026 માટે વહીવટી તંત્ર સજ્જ, આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ


    ડાંગ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026ને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે. એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નિષ્પક્ષ, પારદર્શક અને…


    ઉત્તર ગુજરાતને રેલવે વિકાસની ભેટ: ₹891 કરોડના પ્રકલ્પો અને ખેડબ્રહ્મા–અસારવા નવી ટ્રેન સેવા શરૂ


    ઉત્તર ગુજરાતના વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ પગલાં રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ખેડબ્રહ્મા–અસારવા વચ્ચે નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ થયો. આ…


    દ્વારકામાં શ્રી કૃષ્ણ-રુકમણી વિવાહ સત્કાર સમારોહ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવભર્યું સ્વાગત


    દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીના પવિત્ર વિવાહ સત્કાર સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ધાર્મિક પ્રસંગે ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું માહોલ સર્જાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત…


    બહુચરાજીમાં ચૈત્રી પૂનમ લોકમેળાનો ભવ્ય પ્રારંભ: લાખો યાત્રાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન


    બહુચરાજી ખાતે યોજાતા ત્રિદિવસીય ચૈત્રી પૂનમ લોકમેળાનો ભવ્ય શુભારંભ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યો. આ લોકમેળો દર વર્ષે ભક્તિ, આસ્થા અને લોકસંસ્કૃતિનો અનોખો મેળાપ બની રહે છે, જેમાં…