Top Tags
    Latest Story
    અમદાવાદમાં AI આધારિત ટ્રાફિક સિસ્ટમ: ખાલી રસ્તા પર રેડ સિગ્નલમાં ઊભા રહેવાની મુશ્કેલીથી મળશે રાહતકુંભારવાડામાં હીરા સોલંકીની ગર્જના: ગુજરાતના વિકાસની દેશભરમાં ચર્ચાસુરતમાં રાજકીય ટક્કર તેજ: ઇટાલિયાની સભા બાદ CMનું શક્તિ પ્રદર્શન, આપ-ભાજપ આમને-સામનેનડિયાદ સંતરામ મંદિરમાં 131 ફૂટ લાંબી રંગોળીથી મતદાન જાગૃતિ, “મૈ ના ભુલુંગી, મૈ ના ભુલુંગા” સંદેશ ગુંજ્યોખેડા જિલ્લામાં ફૂટ પેટ્રોલિંગ: શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન માટે તંત્ર સજ્જએક જ ચહેરો, પાંચ મતદાર નોંધણીઓ! સુરતમાં ચૂંટણી પ્રણાલી પર ઊઠ્યા સવાલોપહેલગામ આતંકી હુમલાની પહેલી વરસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીજામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીનું ફાર્મહાઉસ તોડાયું: ચૂંટણી પહેલાં કાર્યવાહીથી રાજકીય ગરમાવોધરમપુરમાં મતદાન જાગૃતિ માટે ભવ્ય બાઈક રેલી: “મારું મત – મારો અધિકાર” સંદેશ સાથે નવી દિશાત્રાલસા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્રમાં દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    Today Update

    Main Story

    કમોસમી વરસાદને પગલે તાપી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતાં આદિજાતિ વિકાસ કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રમતગમત, યુવક સેવાના રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત


    મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે ટોકરવા ગામે નુકસાનગ્રસ્ત પાકની સ્થિતિનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી…


    અમદાવાદમાં AI આધારિત ટ્રાફિક સિસ્ટમ: ખાલી રસ્તા પર રેડ સિગ્નલમાં ઊભા રહેવાની મુશ્કેલીથી મળશે રાહત


    અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આવનારા કોમનવેલ્થ ગેમ્સ પહેલાં શહેરના 131 ટ્રાફિક સિગ્નલોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીથી સજ્જ કરવામાં…


    કુંભારવાડામાં હીરા સોલંકીની ગર્જના: ગુજરાતના વિકાસની દેશભરમાં ચર્ચા


    સુરતના કુંભારવાડા વિસ્તારમાં યોજાયેલી રાજકીય સભામાં હીરા સોલંકી એ જોરદાર ભાષણ આપતા રાજકીય માહોલ ગરમાયો હતો. પોતાના સંબોધનમાં તેમણે ગુજરાતના વિકાસ મોડેલને લઈ ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું…


    સુરતમાં રાજકીય ટક્કર તેજ: ઇટાલિયાની સભા બાદ CMનું શક્તિ પ્રદર્શન, આપ-ભાજપ આમને-સામને


    સુરત શહેરમાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગોપાલ ઇટાલિયા દ્વારા જ્યાં ભવ્ય સભા યોજાઈ હતી, એ જ સ્થળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવતા રાજકીય…


    નડિયાદ સંતરામ મંદિરમાં 131 ફૂટ લાંબી રંગોળીથી મતદાન જાગૃતિ, “મૈ ના ભુલુંગી, મૈ ના ભુલુંગા” સંદેશ ગુંજ્યો


    નડિયાદ શહેરના પ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ જોવા મળી હતી. “મૈ ના ભુલુંગી, મૈ ના ભુલુંગા, આપ ભી ના ભૂલના” જેવા પ્રેરણાદાયી સંદેશ સાથે ૨૬…


    ખેડા જિલ્લામાં ફૂટ પેટ્રોલિંગ: શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન માટે તંત્ર સજ્જ


    ખેડા જિલ્લામાં આવનારી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારી હાથ ધરવામાં આવી છે.…


    એક જ ચહેરો, પાંચ મતદાર નોંધણીઓ! સુરતમાં ચૂંટણી પ્રણાલી પર ઊઠ્યા સવાલો


    સુરત શહેરમાં મતદાર યાદી સંબંધિત એક ચોંકાવનારી ગડબડ સામે આવી છે, જેમાં એક જ વ્યક્તિના નામે પાંચ અલગ-અલગ મતદાર નોંધણીઓ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. અશોક મંગલરામ ચૌધરી નામના વ્યક્તિના…


    પહેલગામ આતંકી હુમલાની પહેલી વરસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી


    પહેલગામમાં ગયા વર્ષે થયેલા ભયાનક આતંકી હુમલાની પહેલી વરસી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્દોષ નાગરિકોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. વડાપ્રધાને પોતાના સંદેશમાં જણાવ્યું કે, આ દુખદ ઘટનામાં જીવ…


    જામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીનું ફાર્મહાઉસ તોડાયું: ચૂંટણી પહેલાં કાર્યવાહીથી રાજકીય ગરમાવો


    જામનગર શહેરમાં ગુજસીટોક કાયદા હેઠળ આરોપી ગણાતા અલ્તાફ ખફી સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવેલા તેના ફાર્મહાઉસ પર પ્રશાસને બુલડોઝર ચલાવી…


    ધરમપુરમાં મતદાન જાગૃતિ માટે ભવ્ય બાઈક રેલી: “મારું મત – મારો અધિકાર” સંદેશ સાથે નવી દિશા


    ધરમપુર ખાતે મતદાન જાગૃતિ અભિયાનને નવી ઊંચાઈ આપવા માટે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આયોજિત આ રેલીમાં ૨૫૦થી વધુ શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા અને…


    ત્રાલસા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્રમાં દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


    ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને અનુલક્ષીને ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે દિવ્યાંગ મતદારો માટે વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી તથા…