ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…

માન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું… જેમાં વિશાળ ગાર્ડન,…

ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લામાં આગામી ૬ થી ૧૧ નવેમ્બર દરમ્યાન તાલુકા કક્ષાની રમતો યોજાશે

જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ તા. ૬ થી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાશે માહિતી બ્યુરો, તાપી તા. 18 તાપી જિલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાલુકા કક્ષાની કુલ ૭ રમત સ્પર્ધાઓ એથ્લેટીક્સ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી,…

અવસર આનંદનો…અવસર અભિવાદનનો…આ એક સંઘર્ષમય સફરથી સિદ્ધિ સુધીના પ્રેરણાનો‌ ઉત્સવ છે…

તાપી જિલ્લાનું ગૌરવ, આદિવાસી સમાજના ઘરદીવડા અને જનપ્રિય ધારાસભ્ય શ્રી Jayram Gamit જીને ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યા બાદ, તેમના તાપી જિલ્લામાં આગમન સમયે વ્યારા નગર, સોનગઢ નગર…

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદી

આ પાવરફુલ સંકલનમાં નવા મંત્રીમંડળના નામ અને તેમની બિનજરૂરી વિગતો નીચે આપેલા છે. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદીગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 21 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત રાજ્યના નવા…

અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો

અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો અમદાવાદ ના સાણંદ તાલુકાના નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર…

સમી તાલુકાનાં અનવરપૂરા ગામ ખાતે પીવાના પાણી ની વિકટ સમસ્યા:

સમી તાલુકાનાં અનવરપૂરા ગામ ખાતે પીવાના પાણી ની વિકટ સમસ્યા: પીવાના પાણી માટે ગામ લોકોનાં પડાપડી કરતા દૃશ્યો સમી તાલુકાના અનવરપૂરા ગામ ખાતે પીવાના પાણીની વિકટ સમસ્યા.. ગામનાં લોકો બન્યા…

લીબંડીમાં રામકથાને લઈને પૂજ્ય મોરારીબાપુનું આગમન.

લીબંડીમાં રામકથાને લઈને પૂજ્ય મોરારીબાપુનું આગમન. નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીંબડી ખાતે આજે મોરારીબાપુનું આગમન થયું હતું ત્યારે પૂજ્ય મોરારીબાપુનું સામૈયું કરાયું હતું ત્યારબાદ મોરારીબાપુએ ચંત્રભુજ ભગવાનનાં દર્શન કરી અને…

અયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવ ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે હાજર પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી…

ડભોઇ વેગા ચોકડી પાસે થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ નાદોદી ભાગોળ સુધી જવાના મેઇન રોડ ઉપર મસ્ત મોટા ગાબડા

ડભોઇ વેગા ચોકડી પાસે થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ નાદોદી ભાગોળ સુધી જવાના મેઇન રોડ ઉપર મસ્ત મોટા ગાબડા ઠેર ઠેર પડ્યા હોવાથી રોડ વિભાગના અધિકારીઓ અંજાન..? અવરજવર કરતા…